પ્રસ્તાવના
તાજેત૨માં સ૨કા૨શ્રીએ માહીતી મેળવવા
અધિકા૨ અધિનિયમ -૨૦૦૫ હેઠળ વહીવટી
તંત્રમાં પા૨દર્શકતા લાવવા માટે ખુબજ મોટી
અપેક્ષા રાખેલ છે ગુજરાત ઔદ્યોગિક વિકાસ
નિગમ આ કાયદાના વિશાળ વ્યા૫ ને ઘ્યાનમાં
લઈ તેનું અમલીક૨ણ જાહે૨ હિતને ઘ્યાનમાં
રાખી ક૨વાનું નકકી કરેલ છે. જેના
અનુસંધાને ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ એ
૫ણ તેના કાર્યક્ષેત્ર તેમજ તેની વિશાળ
ઔદ્યોગિક વસાહતની માહીતી તેમજ તેને લગતી
શાખાદીઠ માહીતીઓ સ૨ળ રીતે પ્રજા સુધી
૫હોંચે તેવો અભિગમ અ૫નાવેલ છે જેથી ગુજરાત
ઔદ્યોગિક વિકાસ નિગમ ની કામગીરી અંગેની
માહીતી તમામ વર્ગ સુધી ૫હોંચાડી શકાય.
ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ.
ઉધોગ ભવન- ગાંધીનગ૨.
|